The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Matrubharti is the unique free online library if you are finding Human Science, because it brings beautiful stories and it keeps putting latest stories by the authors across the world. Make this page as favorite in your browser to get the updated stories for yourself. If you want us to remind you about touching new story in this category, please register and login now.
લેખ:- માનવ હ્રદય વિશે માહિતિલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.હ્રદયને સંભાળીને ર...
શું પોતાની ઈચ્છાપૂર્તિ માટે બીજાનો ઉપયોગ કરવો કેટલા અંશે વ્યાજબી છે? શું સંતોષ સ...
સમજણ ની સજાવટ કાયમ મહેકાવશે આપનું જીવન કેવી રીતે?? જાત ધર્મ ભલે ગમે તે હોય એકજ સ...
**ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વાચ્ય તત્વ છે, જેનું બે ફલકિય મહત્ત્વ છે. તેની સાથે સંકળાયેલ ખતરાઓ અને વિનાશની સાથે સાથે તેના લાભ અને મહત્વને પણ સમજીને આગ...
ભૂત હંમેશા સ્ત્રીઓ જ શા માટે બને છે? ભૂત હંમેશા મહિલાઓ જ શા માટે બને છે? કારણ પુરુષો આ જન્મમાં જ ભૂત છે! આવતા જન્મમાં શું ભૂત બનાવાની શું જરૂર છે. આપણા શરીરનું 90% કંટ્રોલ મગજની પા...
પોસ્ટકાર્ડ- જીવનનો ટુકડો'તમારો પત્ર મળ્યો. વાંચીને આનંદ થયો.' આ ઉક્તિ અત્યારે એકદમ વરિષ્ઠ નાગરીકોને જ યાદ હશે. એ સંબોધનો સાથે લખાતાં પોસ્ટકાર્ડ એક પીળા રંગનાં પાતળાં કાર્ડન...
કેવી રીતે અર્ધભાગ બિટકોઈન બજારને અસર કરે છે બિટકોઈનનો મોટાભાગનો ભૂતકાળનો ભાવ ઈતિહાસ બિટકોઈનને અધવચ્ચે જ ઘૂમતો રહ્યો છે. જ્યારે બિટકોઈનની કિંમત પર અડધી અસરની ચર્ચા થઈ શકે છે, ત્યાં...
આંખોના ભયાનક રોગ ઝામરથી ચેતતા રહો.આંખોના બધા જ રોગોમાં આ એક જ એવો રોગ છે જેના પરિણામે આવેલા અંધાપા માટે જગતભરમાં કોઈ ઉપાય નથી. એટલા માટે જ ''ગ્લુકોમા(ઝામર)'' ને ...
લેખ:- માનવ હ્રદય વિશે માહિતિલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.હ્રદયને સંભાળીને રાખો, તે એક અમુલ્ય અંગ છે. ચાલો, હ્રદય વિશે થોડી માહિતિ જોઈએ.હ્રદયમાં શું આવેલું છે અને તે કેવી રીતે...
જીવનનો એ સૌથી ઉત્તમ અને અમૂલ્ય સમય જેને આપણે પોતાના સ્વાર્થ માટે કુરબાન કર્યો છે એ ભણવા માટે હોય કે પછી જીવન નિર્વાહ ચલાવવા માટેની કોઈ પણ ક્રિયા પ્રત્યેક ક્ષણ ઉપજાઉ હોય છે.આ સમય ખર...
શું પોતાની ઈચ્છાપૂર્તિ માટે બીજાનો ઉપયોગ કરવો કેટલા અંશે વ્યાજબી છે? શું સંતોષ સ્ત્રી જ આપી શકશે, કોઈ વસ્તુ કે કોઈ જગ્યા તમને પ્રિય નથી. તમારી એક સુંદરતાની ઝલક અને એક સુંદરતા સાથે...
ક્લૅયરવૉયન્સ -2 ક્લૅયરવૉયન્સ વિષે પ્રાથમિક સમજણ મેળવી. હવે પ્રશ્ન એ ઊઠી શકે કે શું મારામાં થોડે-ઘણે અંશે પણ આવી શક્તિઓ હશે? નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે ખુદ પાસેથી મે...
સમજણ ની સજાવટ કાયમ મહેકાવશે આપનું જીવન કેવી રીતે?? જાત ધર્મ ભલે ગમે તે હોય એકજ સમાજ કે ઘરમાંવિભીષણ અને રાવણ પાકે છે, ઉગ્ર સેન જેવી ધર્મમાં ચાલનાર રાજા ને કંશ જેવો રાક્ષસ પુત્ર જન્મ...
સ્ત્રી એટલે મર્યાદાનો ભરેલો ભંડાર,સ્ત્રી એટલે એક એવી શક્તિ જે પોતાના માંથી બીજું જીવન આપી શકે છે,સ્ત્રી એટલે દુર્ગા,કાલિકા,લક્ષ્મી અને સરસ્વતી,સ્ત્રી એટલે સંસાર ની જનેત...
1930-40ના દશકમાં બ્રિટનમાં ખાદ્ય અને વેપાર-વાણિજયનો સામગ્રીનો મોટા ભાગનો જથ્થો દરીયાઇ માર્ગે વિનિમય થતો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધની શરૂઆતને કારણે આ વેપાર વાણિજ્ય પર મોટી અસર થવા લાગી...
રામ️રામ નામ નું મહત્વ રામ નામની મર્યાદા ઘણી છે, તેમાંથી એક સમજીને રામનું નામ લો, શ્રી વિષ્ણુજી સર્વ સક્તીમાન પરમહંસ ભગવાન ૐકાર શીવના પ્રથમ આદરણીય ભક્ત ના અવતાર શ્રી રામ મનુષ્ય મર્ય...
બાળકોને વેકેશન માણવા દ્યો વેકેશન પડે ને મમ્મીઓને શૂરાતન ચડે છે. પોતે ભલે કલાકો કીટીપાર્ટી, બ્યૂટીપાર્લર કે મોબાઇલમાં સમય બગાડતી હોય પણ બાળકોની એક મિનિટ પણ ન વેડફાવી જોઈએ. વેકેશન...
અહોહો...એકવાર *"શરીરશાસ્ર"* નો અભ્યાસ કરો.તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.*(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)*માનવ શરીર અદ...
અગસ્ત્ય બક્ષી“અગસ્ત્ય, તું એ પાગલ સ્ત્રીને જીવનભર સહન કરવાનું વિચારી રહ્યો છે? એ મંદબુદ્ધિ બાઈથી મને ડર લાગે છે. વહેલામાં વહેલી તકે તેનાથી છુટકારો મેળવ! મેં જે કહ્યું, તે સાંભળ્યું...
શાંતિલાલ નિવૃત્ત બેંક કર્મચારી, સંતાનોમાં ત્રણ પુત્રો ત્રણેય ખૂબ જ કામઢા. શાંતિલાલની જેમ કોઈને સરકારી કે ખાનગી નોકરી તો નહી પણ શાંતિલાલે પોતાના સર્વિસકાળ દરમિયાન દુકાનો અને રહેણાંક...
જે પણ વસ્તુઓની તમે ઇચ્છા કરો છો, જો પ્રાર્થનાના સમયે વિશ્વાસ કરો કે, તે તમને મળી રહી છે, તો તે તમને મળી જશે. આને ફરીથી વાંચો અને કાળના ફરક પર ધ્યાન આપો. ‘વિશ્વાસ’ અને ‘મળી રહી છે’...
પેનની એક જ લકીરે ઇલેક્શનનાં રીઝલ્ટ તો આવશે. જે અનુમાનો લગાવાઈ રહ્યાં છે તેમ જ. એ સાથે એક વાતની કોઈ મિત્ર સાથે ચર્ચા થઈ એ ઉડીને આંખે વળગે તેવી વાસ્તવિકતા લાગી.પેનની એક જ લકીર આખી સં...
મારા અગાઉના લેખ "સુખ નો પીનકોડ" વાચકો અને મિત્રો ને ગમ્યો. પ્રત્યક્ષ રૂપે, ફોન થી અને મેસેજ દ્વારા મળેલા તેમના સકારાત્મક પ્રિતાભવો થી પ્રેરાઈ ને સુખ ના બીજા પીનકોડ ને આપની સામે રાખ...
એક એવો શબ્દ અથવા લાગણી જે સામાન્ય રીતે કોઈ સમક્ષ રજૂ ના કરી શકાય. મન અને હૃદયના કોઈક ખુણામાં વસેલો એક ખાલીપો, જે કહેવા માટે ખાલીપો છે પણ ઘણું બધું ડુમા સમું ભરાયેલું છે. એક એવો શૂન...
માનવી ના પગની રચનાત્મક અદભૂત લાક્ષણિકતાઓ:આપણે સૌ વોકીગ અર્થાત ચાલવાથી થતા આરોગ્ય વિષયક ફાયદાઓ થી પરિચિત છીએ.પરંતુ અહીં આપણે માનવીના પગ ની અદભૂત રચના અને લાક્ષણિકતાઓ ની વાત કરીશું.પ...
જીવનમાં માણસોને કેટલીવાર નવરાશ મળતી હોય છે અને ઘણી વાર તો તેઓ નવરાશ માં પણ પોતાને વ્યસ્ત રાખવાની જ શોધમાં હોય છે.કેવું ને? જેમકે,બાળકોને આપણે હંમેશા ઠપકો આપતાં હોય છીએ કે કંઈ નથી ક...
સાચી શાસ્ત્રીય વિધિ અંતિમસંસ્કારનીઅગ્નિદાહ, જલાંજલિ આપ્યા બાદ રુદન કરવું ન જોઈએ અન્યથા મૃતકને સગાંસંબંધીઓનાં આંસુ અને કફનું પાન કરવું પડે છેલગ્ન, ગૃહપ્રવેશ, નોકરી-ધંધાનો આરંભ મહદંશ...
આજે ઓફિસ જતી વખતે સવારે ટ્રાફિક સિગ્નલ નડ્યું, સામે ટાઇમ લાઈટ જોઈ તો બેતાલીસ સેકન્ડ બાકી હતી એટલે શ્રેયા એક્ટિવા બંધ કરીને ઊભી રહી! ફૂટપાથ પર રેકડી લઈને બેઠેલા એક બા સાવ નિસ્તેજ લા...
પિંડે સો બ્રહ્માંડે.*માનવ શરીર વિશે જાણો*૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વા...
સ્વાધિષ્ઠાનચક્ર ચક્રયાત્રાને આગળ ધપાવીએ. આ પહેલાંનાં ૮ હપ્તામાં ઑરા, કુંડલિની, નાડી, ચક્રો વિશે પ્રાથમિક ખ્યાલ, મૂલાધારચક્ર વિશે વિગતે માહિતી અને તેને સંતુલિત કરવાની અનેક પદ્ધતિઓ...
*આપણું હૃદય* આજે વિશ્વ હ્રદય દિવસતમે જુઓ હ્રદય પર કેટલા ગીતો બનેલા છે...જેમકે દિલ વીલ પ્યાર પ્યાર મેં કયા જાનું રે...પ્રસ્તુત ગીત માં હિરોઈન ને હિરો નાં દિલ સાથે પડેલી નથી, કદાચ હ...
"પરોઢ નો પોઝીટીવ વિચાર". શીર્ષક માં આવતો પરોઢ શબ્દ એટલે સવાર અને પોઝિટિવ એટલે સકારાત્મક. સવાર નો સકારાત્મક વિચાર. જીવનમાં દરેક સવારની શુરુઆત સકારાત્મક વિચારો રાખી ને કરીએ તો જીવન ક...
મનનો વહેમ કાઢી નાખો કે પરણેલા બહુ ખુશ હોય છે. "લાકડાના લાડૂ ખાય તે પસ્તાય અને ના ખાય તેય પસ્તાય."હું અપરણિત હતો ત્યારે થતું કે હું પરણીશ તો હવામાં ઉડીશ તેની જગ્યાએ હવામાં ઝૂલતો થઇ...
'ઘ્યાનવિશ્વમાં વિહાર' શીર્ષક અંતર્ગત ધ્યાન સંબંધિત વિવિધ મુદ્દાઓ ચર્ચી રહ્યા છીએ જેમ કે, 1) આ વિષયમાં પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ, તેની સામે હકીકત 2) ધ્યાનના ફાયદાઓ, સાંપ્રત વિજ્ઞા...
હાર્દિકને જાણવાની ઇરછા થાય છે કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. એ જાણવા માટે ઘરની બહાર નીકળે છે. એનું ધ્યાન ધુમાડા ઉપર જાય છે. એ ધુમાડો ઘરના પાછળના ભાગમાંથી આવતો હતો. એ પાછળના ભાગમા...
ધ્યાન - ભ્રામક માન્યતાઓ (3)????????? ? લેખ 2/3માં નીચે દર્શાવેલ ભ્રામક માન્યતાઓ અને તેની સામેની હકીકત જાણી. 1) "ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે." 2) “ધ્યાન તો સાધુ કરે,...
કોઈને જુઓ કે તેને હૃદયમાં કંડારવા સાથે યાદગીરી માટે કેમેરાથી શૂટ કરવાનો વિચાર આવે છે ને! તો એ વિવિધ કેમેરાઓની દુનિયા થી લઈ સારા ફોટા માટેની કેટલીક ટિપ્સ જોઈએ.હમણાં શ્રી. જય વસાવડાન...
સિકંદર એના જીવનકાળ દરમિયાન અનેક લડાઈઓ લડયો. લડાઈ લડવી એટલે માત્ર શસ્ત્રો ચલાવવાં અને દુશ્મનના સૈનિકોનો ખાત્મો બોલાવવો એવું નથી. લડાઈ લડવા માટે અનેક બાબતો વિચારવી પડે છે અને...
સિકંદર એના જીવનકાળમાં ઘણી લડાઈઓ લડયો અને જીત્યો. પોતાના સાથીદારો, પ્રધાનો અને સેનાપતિઓ સાથે પૂરતો વિચારવિમર્શ કરીને એ લડાઈનું નેતૃત્વ સંભાળતો. મોરચા પર જાતે હાજર રહેતો અને જ...
મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સો...
આજે હું એવા વિષય સાથે આપની સમક્ષ રજૂ થયો છું જે તમને વાંચતા કદાચ કંટાળા જનક લાગે પણ , રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી છે, ના...
સિકંદર વિજેતા હતો. એ એના લગભગ દરેક અભિયાનમાં સફળ થયો હતો. ઘણા લોકો સિકંદરની પ્રશંસા કરતા અને ઘણા ખુશામત પણ કરતા. મોટાભાગના લોકો સિકંદરની માનસિક સજ્જતા, વિચારશીલતા, લડાયક જુસ...
# વાણીશ્વાસનું નવું વર્ઝન ઓકસીજન..! મિત્રો ,નાનપણમાં વિજ્ઞાન વિષયમાં શીખ્યા છીએ કે હવામાં કેટકેટલા વાયુ અને કેટકેટલા પ્રમાણમાં આવેલા છે .શ્વાસ લીધો... શ્વાસ ચડ્યો...શ્વાસ ર...
મહાન સિકંદરનાં કલાકારે દોરેલાં અનેક ચિત્રો જોવામાં ક્યાંક આવ્યા હશે. કલાકારોએ હંમેશાં સિકંદરને સેનાપતિને છાજે એવા બખ્તર-બંધ પહેરવેશમાં જ રજૂ કર્યો છે. સિકંદરની ધોતિયા-ઝભ્ભ...
સિકંદર જેવા સફળ માણસો માટે એમનું શરીર એક બહુ મોટી અસ્ક્યામત બની રહેતું જોવા મળ્યું છે. સુખી અને આનંદદાયક જીવન જીવવા માટે શરીર કદાચ સૌથી વધુ મહત્વનું છે. શારીરિક રીતે સ્વસ્થ...
સિકંદર એવું માનતો હતો કે આ જગતની કોઈ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ ન હોય. સમસ્યા હોય ત્યાં ઉકેલ પણ હોય જ. ક્યારેક ઉકેલ ન જડે એવું બને, પરંતુ જેની આપણને ખબર ન હોય એનું અસ્તિત્વ જ...
જિંદગી આખી લડાઈઓ લડતા રહેલા સમ્રાટ સિકંદરને લડાઈઓના માનસિક તનાવનો પણ ઘણો સામનો કરવાનો આવ્યો હશે એ સ્વાભાવિક છે. સિકંદરનો પ્રશ્ન માત્ર લડાઈ લડવા પૂરતો કે નવા નવા પ્રદેશો જીતવ...
વિશ્વવિજેતા સિકંદરની સફળતા માટે એની શારીરિક તાકાત ક્દાચ કંઈક અંશે જવાબદાર હશે. પરંતુ માત્ર શારીરિક બળથી કદી વિજેતા બની શકાતું નથી. ગમે એટલી શારીરિક તાકાત કળ અને માનસિક સ્ફૂર્...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser